ગુજરાત
-
AI ટેક્નોલોજીનો ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રથમવાર ઉપયોગ
આજ રોજ વિધાનસભા ગૃહમાં એક અનોખી ઘટનાની ગૂંજ જોવા મળી, જ્યારે ‘એઆઈ’ દ્વારા જનરેટેડ “નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત” કવિતા…
Read More » -
કિસાનોને સસ્તું અને સરળ ક્રેડિટ ઉપલબ્ધ કરાવવા માટે સરકારની નવી પહેલ
કેન્દ્રીય બજેટ 2025-26માં ભારતના અન્નદાતાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનાથી સરકારની કૃષિ વિકાસ અને ઉત્પાદનક્ષમતામાં વધારો લાવવાની…
Read More » -
દિવેલાના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગેની માર્ગદર્શિકા જાહેર કારાઈ
જિલ્લામાં દિવેલા પાકનું ખેડુતો દ્વારા વાવેતર કરવામાં આવતું હોઇ સંકલિત વ્યવસ્થાપનના ભાગરૂપે પાન ખાનાર ઇયળ/ કાતરા (હેરી કેટર્પિલર) જીવાતોના નિયંત્રણ…
Read More » -
ખેડુત મિત્રો પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી તમામ ખેતીને લગતી માહિતી અને સેવાઓનો વિના મુલ્યે લાભ મેળવી શકશે
રાજ્ય સરકારશ્રી દ્વારા ખેતીમાં નવીનતમ ટેકનોલોજી લાવવા તથા નવીનતમ ટેકનોલોજીના માધ્યમથી ખેડુતોની સુખાકારી વધે તે હેતુથી, Satellite data, Weather data,…
Read More » -
અંબાજીમાં ગબ્બર રોપ વે સેવા કરાઈ બંધ, જાણો..
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા આગામી સમયમાં છ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય રોપ-વેના નિયમિત જાળવણી કાર્યક્રમના ભાગરૂપે લેવામાં આવ્યો…
Read More » -
અમદાવાદ: નવરંગપુરામાં પાંજરાપોળ તરફ જવા માટેના રોડ પર દબાણ દૂર કરાયું
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરાના ગુલબાઈ ટેકરા તરફ જવાનો રોડ ખુલ્લો કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ગોમતીપુર બાદ હવે…
Read More » -
લોકપ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં…
Read More » -
માલિયાસણમાં ટ્રક-રિક્ષા અકસ્માત: 6 લોકોના મોત, હાઇવે પર ટ્રાફિક જામ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે,…
Read More » -
ACBએ પાલનપુરમાં બે અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ પકડ્યા
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં દરોડા પાડીને બે સરકારી અધિકારીઓને 3 લાખ રૂપિયાની લાંચ લેતા…
Read More » -
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા અને ધાર્મિક પ્રવાસ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે આવશે. આ બે દિવસ દરમિયાન તેઓ વિવિધ વિકાસલક્ષી અને…
Read More »