ટોપ સ્ટોરીઝ
-
AI ટેક્નોલોજીનો ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રથમવાર ઉપયોગ
આજ રોજ વિધાનસભા ગૃહમાં એક અનોખી ઘટનાની ગૂંજ જોવા મળી, જ્યારે ‘એઆઈ’ દ્વારા જનરેટેડ “નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત” કવિતા…
Read More » -
કિસાનોને સસ્તું અને સરળ ક્રેડિટ ઉપલબ્ધ કરાવવા માટે સરકારની નવી પહેલ
કેન્દ્રીય બજેટ 2025-26માં ભારતના અન્નદાતાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનાથી સરકારની કૃષિ વિકાસ અને ઉત્પાદનક્ષમતામાં વધારો લાવવાની…
Read More » -
દિવેલાના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગેની માર્ગદર્શિકા જાહેર કારાઈ
જિલ્લામાં દિવેલા પાકનું ખેડુતો દ્વારા વાવેતર કરવામાં આવતું હોઇ સંકલિત વ્યવસ્થાપનના ભાગરૂપે પાન ખાનાર ઇયળ/ કાતરા (હેરી કેટર્પિલર) જીવાતોના નિયંત્રણ…
Read More » -
ખેડુત મિત્રો પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી તમામ ખેતીને લગતી માહિતી અને સેવાઓનો વિના મુલ્યે લાભ મેળવી શકશે
રાજ્ય સરકારશ્રી દ્વારા ખેતીમાં નવીનતમ ટેકનોલોજી લાવવા તથા નવીનતમ ટેકનોલોજીના માધ્યમથી ખેડુતોની સુખાકારી વધે તે હેતુથી, Satellite data, Weather data,…
Read More » -
ગણિત વિષયની પરીક્ષાના દિવસે ગાંધીનગર જિલ્લા કલેકટરે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો
હંમેશા લોકહિત અને સુખાકારીની ભાવના અને ચિંતા સાથે સતત કાર્યશીલ એવા ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા વિદ્યાર્થીઓની ચિંતા કરી…
Read More » -
“બોટ્ટલ્સ ફોર ચેન્જ” પ્રોજેક્ટ અંતર્ગત છત્રાલ ગામના GIDC વિસ્તારમાં ડમ્પીંગ સાઈટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
બીસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ના CSR ડીપાર્ટમેન્ટ દ્વારા “બોટ્ટલ્સ ફોર ચેન્જ” પ્રોજેક્ટ અંતર્ગત છત્રાલ ગામ ના GIDC વિસ્તાર માં છત્રાલ…
Read More » -
અંબાજીમાં ગબ્બર રોપ વે સેવા કરાઈ બંધ, જાણો..
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા આગામી સમયમાં છ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય રોપ-વેના નિયમિત જાળવણી કાર્યક્રમના ભાગરૂપે લેવામાં આવ્યો…
Read More » -
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો
તાજેતરમાં, તેલ કંપનીઓએ કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં સામાન્ય વધારો કર્યો છે. પ્રતિ સિલિન્ડર 6 રૂપિયાના વધારા…
Read More » -
અમદાવાદ: નવરંગપુરામાં પાંજરાપોળ તરફ જવા માટેના રોડ પર દબાણ દૂર કરાયું
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરાના ગુલબાઈ ટેકરા તરફ જવાનો રોડ ખુલ્લો કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ગોમતીપુર બાદ હવે…
Read More » -
સેક્ટર-૨૧ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ કેન્દ્રની મુલાકાત લેતા ગાંધીનગર કલેક્ટર
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રાકૃતિક કૃષિની પહેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિના…
Read More »